પૂજ્ય મહંત સ્વામી મહારાજના જન્મજયંતિ મહોત્સવની ઉજવણી

વડોદરાના અટલાદરામાં સોમવાર, 2 ફેબ્રુઆરી 2026ના રોજ BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92માં જન્મ જયંતિ મહોત્સવની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. એનઆરઆઇ સાથે આશરે બે લાખ હરિભક્તો હરિભક્તો દ્વારા સમૂહ આરતી કરાઈ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *